વાલ્મિકી રામાયણમાં ૨૪,૦૦૦ શ્લોકો છે. રામાયણ મૂળ ૬ કાંડોમાં વહેંચાયેલું છે. 1.બાલકાંડ 2.અયોધ્યાકાંડ 3.અરણ્યકાંડ 4.કિષ્કિંધાકાંડ 5.સુંદરકાંડ 6.યુદ્ધકાંડ - લંકાકાંડ
રામચરિતમાનસ ને તુલસીદાસે સાત કાણ્ડોં મા વિભક્ત કરેલ છે. આ સાત કાણ્ડોં ના નામ છે - 1. બાલકાણ્ડ, 2. અયોધ્યાકાણ્ડ, 3. અરણયકાણ્ડ, 4. કિષ્કિન્ધાકાણ્ડ, 5. સુન્દરકાણ્ડ, 6. લંકાકાણ્ડ અને 7. ઉત્તરકાણ્ડ. છંદો ની સંખ્યા અનુસાર અયોધ્યાકાણ્ડ અને સુન્દરકાણ્ડ અનુક્રમે સૌથી મોટો અને નાનો કાણ્ડ છે. તુલસીદાસ એ રામચરિતમાનસ મા હિંદી ના અલંકારોનો ખૂબ જ સુંદર પ્રયોગ કરેલ છે.
Answers & Comments
Answer:
વાલ્મિકી રામાયણમાં ૨૪,૦૦૦ શ્લોકો છે. રામાયણ મૂળ ૬ કાંડોમાં વહેંચાયેલું છે. 1.બાલકાંડ 2.અયોધ્યાકાંડ 3.અરણ્યકાંડ 4.કિષ્કિંધાકાંડ 5.સુંદરકાંડ 6.યુદ્ધકાંડ - લંકાકાંડ
રામચરિતમાનસ ને તુલસીદાસે સાત કાણ્ડોં મા વિભક્ત કરેલ છે. આ સાત કાણ્ડોં ના નામ છે - 1. બાલકાણ્ડ, 2. અયોધ્યાકાણ્ડ, 3. અરણયકાણ્ડ, 4. કિષ્કિન્ધાકાણ્ડ, 5. સુન્દરકાણ્ડ, 6. લંકાકાણ્ડ અને 7. ઉત્તરકાણ્ડ. છંદો ની સંખ્યા અનુસાર અયોધ્યાકાણ્ડ અને સુન્દરકાણ્ડ અનુક્રમે સૌથી મોટો અને નાનો કાણ્ડ છે. તુલસીદાસ એ રામચરિતમાનસ મા હિંદી ના અલંકારોનો ખૂબ જ સુંદર પ્રયોગ કરેલ છે.
Answer:
રામાયણ સાત પ્રકરણોથી બનેલું છે - બાલકાંડમ, અયોધ્યાકંડમ, અરણ્યકાંડ, કિષ્કિન્ધાકાંડ, સુંદરકાંડ, યુદ્ધકાંડ અને ઉત્તરનકાંડ.
Explanation:
Hello
How are you Oppa☺️??