સ્વાધ્યાય
(A) સેબી
- નીચેના પ્રશ્નોના જવાબનો સાચો વિકલ્પ પસંદ કરી લખો :
(1) એક વર્ષ કે તેથી ઓછા સમય માટે પાકતી મુદત ધરાવતી જામીનગીરીઓનું બજાર એટલે
(A) મૂડી બજાર (B) પ્રાથમિક બજાર (C) નાણાં બજાર (D) ગૌણ બજાર
(2) સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ કોના દ્વારા થાય છે ?
(B) સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા
(C) રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
(D) નાણાકીય સંસ્થાઓ
(3) ટ્રેઝરી બિલ ભારત સરકાર વતી કોણ બહાર પાડે છે ?
(A) સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા
(B) રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
(C) સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા
(D) નાણાકીય સંસ્થાઓ
(4) કોમર્શિયલ બિલના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે ?
(A) સરકારી જામીનગીરી છે.
(B) ધંધાના વ્યવહારોથી ઉદ્ભવે છે.
(C) વેપારી બેન્કો વટાવી આપે છે.
(D) હસ્તાંતરણીય સાધન છે.
(5) નવી બહાર પાડવામાં આવતી જામીનગીરીઓના વેચાણનું બજાર એટલે
(A) શેર બજાર (B) પ્રાથમિક બજાર (C) ગૌણ બજાર (D) સટ્ટા બજાર
Answers & Comments
Answer:
Can we be friends willy fllw me
I am giving you thanks
please follow friend